ભાવનગરના યાત્રાળુઓનો Nepalમાંથી સુરક્ષિત પરતફેર, હિંસક અનુભવ બાદ મોટી રાહત

Nepal

ભાવનગર, ગુજરાત: નેપાળ (Nepal) માં ચાલી રહેલી અશાંતિ અને હિંસક પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા ભાવનગરના 43 યાત્રાળુઓ હવે સુરક્ષિત રીતે ભારત પરત આવ્યા છે. આ ઘટનાથી પરિવારજનોમાં ચિંતા છવાઈ ગઈ હતી, પરંતુ ધારાસભ્ય અને સાંસદના ઝડપી પ્રયાસો તેમજ સરકારી તંત્રની સતર્ક કામગીરીને કારણે તમામ યાત્રાળુઓને Nepalની સરહદ સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા હતા. Nepalમાં કેવી રીતે ફસાયા … Read more

Bhavnagar news today : ખરકડી ગામે નદીમાં ન્હાવા ગયેલા યુવાનનું ડૂબી જવાથી કરૂણ મોત

Bhavnagar news today

Bhavnagar news today : ભાવનગર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવાનનું નદીમાં ન્હાવા જતા ડૂબી જવાથી મોત થયું છે. આ દુર્ઘટનાએ માત્ર પરિવારજનોને જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી દીધી છે. કુટુંબ સાથે દરગાહની મુલાકાત શહેરના કુંભારવાડા મોતી તળાવ કાજી મસ્જિદ વાળા … Read more