SIT begins probe into Vantara : વનતારામાં પ્રાણીઓની સંખ્યા 4,600થી વધી 75,000, સુપ્રીમ કોર્ટની તપાસથી નવા પ્રશ્નો
SIT begins probe into Vantara: ગુજરાતના જામનગર ખાતે અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારા (Vantara) 2024માં શરૂઆતથી જ ચર્ચાનો વિષય રહ્યો છે. શરૂઆતમાં લુપ્તપ્રાય પ્રાણીઓના સંરક્ષણ અને પુનર્વસન માટે બનાવવામાં આવેલા આ કેન્દ્રે તાજેતરમાં એવો દાવો કર્યો કે અહીં પ્રાણીઓની સંખ્યા માત્ર 4,600થી વધીને 75,000 સુધી પહોંચી ગઈ છે. આ આંકડો માત્ર આશ્ચર્યજનક જ નથી પણ … Read more